મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

 મોરબીમાં યોજાયો શિક્ષક દિન; જિલ્લા તથા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા 


મહાનુભાવોના હસ્તે ૭ શ્રેષ્ટ શિક્ષકો અને ૧૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું બહુમાન કરી શિક્ષક દિનની ઉજવણી કરાઈ

• “બાળક એ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે જેને ખીલવવાનું સૌભાગ્ય શિક્ષકોને મળ્યું છે”

• “શિક્ષક અને બાળકો વચ્ચે અભયનું વાતાવરણ હોવું જોઈએ”

• “અનેક સફળ વિભૂતિઓની પાછળ તેમના શિક્ષક કે ગુરુઓની પ્રેરણા મહત્વની”

Comments